તા: 26/06/2018 ના રોજ અમારી સ્કૂલ શ્રી કલ્યાણાનંદ માધ્યમિક અને ઉ.મા વિધાલય અનાપુરગઢ સંકુલ મા નવિન બસ નુ ઉદ્ઘાટન સમારંભ અને શાળા પ્રવેશોઉત્સવ, સાઇકલ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમા શ્રી વિજય હનુમાન સંન્યાસ આશ્રમ પાલનપુર ના ગાદીપતિ શ્રી રામેશ્વરાનંદગીરીજી કલ્યાણાનંદગીરીજી મહારાજશ્રી ના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો
જેમા અતિથિ વિશેષ શ્રી નથાભાઇ એચ.પટેલ ધારાસભ્ય શ્રી ધાનેરા ઉપસ્થિત રહ્યા હતા
અને શાળા ના પ્રમુખશ્રી ડી.કે.રાજગોર સાહેબ ના ઉપસ્થિત માં કાર્યક્રમ યોજાયો હતો
જેમા મોટી સંખ્યામાં વાલીઓ અને વિધાર્થી મિત્રો એ હાજરી આપી હતી જે બદલ દરેક નો શાળા પરિવાર વતી આભાર
જેમા અતિથિ વિશેષ શ્રી નથાભાઇ એચ.પટેલ ધારાસભ્ય શ્રી ધાનેરા ઉપસ્થિત રહ્યા હતા
અને શાળા ના પ્રમુખશ્રી ડી.કે.રાજગોર સાહેબ ના ઉપસ્થિત માં કાર્યક્રમ યોજાયો હતો
જેમા મોટી સંખ્યામાં વાલીઓ અને વિધાર્થી મિત્રો એ હાજરી આપી હતી જે બદલ દરેક નો શાળા પરિવાર વતી આભાર