Breaking News

" ધોરણ 9 થી 12 માં એડમિશન પ્રક્રિયા ચાલુ થઈ ગયેલ છે. લિ..આચાર્યશ્રી તથા શાળા પરિવાર વતી

Saturday, November 17, 2018

સૌરાષ્ટ્ર પ્રવાસ 2018 દરમિયાન વિધાર્થીઓ સાથે મોજ

સૌરાષ્ટ્ર પ્રવાસ 2018
શ્રી કલ્યાણાનંદ વિધાલય અનાપુરગઢ સંકુલ માથી 4 દિવસ સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન વિધાર્થીઓ સાથે મોજ ..
જેમાં પ્રથમ દિવસે નવા રણુજા , જૂનાગઢ,  દ્વારકા, બેટ દ્વારકા, ચોટીલા, ભાલકાતિર્થ , હરસિધ્ધી માતાજી મંદિર,  સોમનાથ મહાદેવ મંદિરે આરતી ના દર્શન કરી ધન્યતા અનુભવી. ....
અને સોમનાથ દરીયા કિનારો ની મઝા..
માધવપુર બીચ , ગીરનાર પર્વત , નરસિંહ મહેતા નો ચોરો , અશોક શિલાલેખ , દામોદર કુડ, વગેરે....



















0 comments:

Post a Comment