Breaking News

" ધોરણ 9 થી 12 માં એડમિશન પ્રક્રિયા ચાલુ થઈ ગયેલ છે. લિ..આચાર્યશ્રી તથા શાળા પરિવાર વતી

Tuesday, May 18, 2021

શ્રી કલ્યાણાનંદ વિદ્યાલય અનાપુરગઢ ધોરણ ૧૧ માં પ્રવેશ પ્રકિયા

શ્રી કલ્યાણાનંદ વિદ્યાલય અનાપુરગઢ 

ધોરણ 11 સામાન્ય પ્રવાહમાં એડમિશન લેવા માટે ઓનલાઈન ફોર્મ ભરવું ફરજીયાત છે નીચેની લીંક પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશો
ઓનલાઈન ફોર્મ ભર્યા પછી મેરીટ લીસ્ટ મુજબ વિદ્યાર્થીઓને એડમિશન લેવામાં આવશે 
ખાસ નોંધ : ધોરણ ૧૦ માં માસ પ્રમોશન આપેલ છે માટે આ ફક્ત ઓનલાઈન અરજી પ્રકિયા રહેશે અને આગળ શિક્ષણ વિભાગ ના આદેશ મુજબ પ્રકિયા હાથ ધરવામાં આવશે 
સ્કૂલ સમય : સવારે ૮ થી ૧૦ 
વધુ માહિતી માટે સંપર્ક 
9925503628 આચાર્ય શ્રી રમેશભાઈ 

ઓનલાઇન ફોર્મ ભરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો 

Click Here 



1 comment: