શ્રી કલ્યાણાનંદ વિધાલય અનાપુરગઢ નું ગૌરવ
ગુજરાત રાજય પરિક્ષા બોર્ડ ( SSE ) દ્વારા લેવાયલ માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષામાં બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાંથી 10 વિધાર્થીઓમાં 6 વિદ્યાર્થીઓ શ્રી કલ્યાણાનંદ વિધાલય અનાપુરગઢ ના 6 વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ ગુણ મેળવીને ઉત્તીર્ણ થઇ મેરીટમાં સ્થાન મેળવેલ છે આ ઉજ્જવળ સિધ્ધિ બદલ અભિનંદન
તાલુકામાં પ્રથમ નંબરે રાજગોર જિજ્ઞાબેન વજાભાઈ
તાલુકામાં ચોથા નંબરે ચૌહાણ અંકિતાબેન સ્વરૂપભાઈ
તાલુકામાં સાતમા નંબરે ચૌધરી પૂજાબેન અજાભાઈ
તાલુકામાં આઠમા નંબરે ચૌધરી હરેશભાઇ દિનેશભાઇ
તાલુકામાં નવમા નંબરે પ્રજાપતિ સુરેશભાઈ મશારાભાઈ
તાલુકામાં દશમા નંબરે પરમાર રશિલાબેન ભેરાભાઈ
આપ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો એવી શાળા પરિવાર તરફથી શુભકામનાઓ....
લી...આચાર્યશ્રી તથા સ્ટાફ શ્રી કલ્યાણાનંદ વિધાલય અનાપુરગઢ
ગુજરાત રાજય પરિક્ષા બોર્ડ ( SSE ) દ્વારા લેવાયલ માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષામાં બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાંથી 10 વિધાર્થીઓમાં 6 વિદ્યાર્થીઓ શ્રી કલ્યાણાનંદ વિધાલય અનાપુરગઢ ના 6 વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ ગુણ મેળવીને ઉત્તીર્ણ થઇ મેરીટમાં સ્થાન મેળવેલ છે આ ઉજ્જવળ સિધ્ધિ બદલ અભિનંદન
તાલુકામાં પ્રથમ નંબરે રાજગોર જિજ્ઞાબેન વજાભાઈ
તાલુકામાં ચોથા નંબરે ચૌહાણ અંકિતાબેન સ્વરૂપભાઈ
તાલુકામાં સાતમા નંબરે ચૌધરી પૂજાબેન અજાભાઈ
તાલુકામાં આઠમા નંબરે ચૌધરી હરેશભાઇ દિનેશભાઇ
તાલુકામાં નવમા નંબરે પ્રજાપતિ સુરેશભાઈ મશારાભાઈ
તાલુકામાં દશમા નંબરે પરમાર રશિલાબેન ભેરાભાઈ
આપ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો એવી શાળા પરિવાર તરફથી શુભકામનાઓ....
લી...આચાર્યશ્રી તથા સ્ટાફ શ્રી કલ્યાણાનંદ વિધાલય અનાપુરગઢ
પ્રમાણપત્ર |
મેરીટ લિસ્ટ |
0 comments:
Post a Comment